Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આરબીઆઇના ડેટા અનુસાર હાલ જનતા પાસે જે પૈસા કેશ સ્વરુપે છે તેની રકમ વધીને ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે. આ રકમ ૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી તે પછી જે રકમ હતી તેનાથી બેગણા કરતા પણ વધુ છે. નોટબંધી બાદ આ રકમ ૭.૮ લાખ કરોડ હતી જેમાં ૧૧ લાખ કરોડનો વધારો થયો છે અને આ રકમ હવે ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે.

આરબીઆઇના ડેટા અનુસાર હાલ જનતા પાસે જે પૈસા કેશ સ્વરુપે છે તેની રકમ વધીને ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે. આ રકમ ૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી તે પછી જે રકમ હતી તેનાથી બેગણા કરતા પણ વધુ છે. નોટબંધી બાદ આ રકમ ૭.૮ લાખ કરોડ હતી જેમાં ૧૧ લાખ કરોડનો વધારો થયો છે અને આ રકમ હવે ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ