આરબીઆઇના ડેટા અનુસાર હાલ જનતા પાસે જે પૈસા કેશ સ્વરુપે છે તેની રકમ વધીને ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે. આ રકમ ૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી તે પછી જે રકમ હતી તેનાથી બેગણા કરતા પણ વધુ છે. નોટબંધી બાદ આ રકમ ૭.૮ લાખ કરોડ હતી જેમાં ૧૧ લાખ કરોડનો વધારો થયો છે અને આ રકમ હવે ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે.
આરબીઆઇના ડેટા અનુસાર હાલ જનતા પાસે જે પૈસા કેશ સ્વરુપે છે તેની રકમ વધીને ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે. આ રકમ ૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી તે પછી જે રકમ હતી તેનાથી બેગણા કરતા પણ વધુ છે. નોટબંધી બાદ આ રકમ ૭.૮ લાખ કરોડ હતી જેમાં ૧૧ લાખ કરોડનો વધારો થયો છે અને આ રકમ હવે ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે.