કોંગ્રેસના ૮૪માં મહાઅધિવેશનમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને અર્થવ્યવસ્થા અને રોજગારી મુદ્દે મોદીને ઘેર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સત્તા મેળવી તે પહેલા એવા વાયદા આપ્યા હતા કે બે કરોડ લોકોને રોજગારી આપવામાં આવશે, સત્તા મળ્યાને ચાર વર્ષ વીતવા આવ્યા છતા બે કરોડ તો છોડો પણ બે લાખ લોકોને પણ મોદી સરકાર રોજગારી ન આપી શકી, ઉલટા જીએસટી, નોટબંધીને હજારો લોકોને બેરોજગાર બનાવી દીધા. વિદેશી નીતી, કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇને પણ મોદી સરકારને મનમોહનસિંહે ઘેર્યા હતા.
કોંગ્રેસના ૮૪માં મહાઅધિવેશનમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને અર્થવ્યવસ્થા અને રોજગારી મુદ્દે મોદીને ઘેર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સત્તા મેળવી તે પહેલા એવા વાયદા આપ્યા હતા કે બે કરોડ લોકોને રોજગારી આપવામાં આવશે, સત્તા મળ્યાને ચાર વર્ષ વીતવા આવ્યા છતા બે કરોડ તો છોડો પણ બે લાખ લોકોને પણ મોદી સરકાર રોજગારી ન આપી શકી, ઉલટા જીએસટી, નોટબંધીને હજારો લોકોને બેરોજગાર બનાવી દીધા. વિદેશી નીતી, કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇને પણ મોદી સરકારને મનમોહનસિંહે ઘેર્યા હતા.