નિરવ મોદીની સાથે મળીને ૧૭૦૦૦ કરોડથી પણ વધુનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સીએ પોતાની કંપની ગિતાંજલી અને અન્ય કંપનીઓ સાથે સંકળાયેલા પોતાના કર્મચારીઓને પત્ર લખ્યો છે અને પગારની ચુકવણી કરવા મુદ્દે હાથ ઉંચા કરી લીધા છે. ચોક્સીએ પોતાની કંપનીના કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે પગાર ચુકવવામાં નહીં આવે બીજે નોકરી શોધી લેવી.
નિરવ મોદીની સાથે મળીને ૧૭૦૦૦ કરોડથી પણ વધુનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સીએ પોતાની કંપની ગિતાંજલી અને અન્ય કંપનીઓ સાથે સંકળાયેલા પોતાના કર્મચારીઓને પત્ર લખ્યો છે અને પગારની ચુકવણી કરવા મુદ્દે હાથ ઉંચા કરી લીધા છે. ચોક્સીએ પોતાની કંપનીના કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે પગાર ચુકવવામાં નહીં આવે બીજે નોકરી શોધી લેવી.