Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પ્રવાસન (ઈમિગ્રેશન)ને અસ્થાયી રીતે બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી 42,094 લોકોના મોત થઈ ગયા છે અને સાડા સાત લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. 

ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્વીટ કર્યું કે, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખીને અને અમારા મહાન અમેરિકાના નાગરિકોની નોકરીઓ બચાવવા માટે, હું સંયુક્ત રાષ્ટ્રમાં અસ્થાયી રીતે ઈમિગ્રેશનને બંધ કરવાના એક કાર્યકારી  આદેશ પર હસ્તાક્ષર કરીશ. જો કે તેઓ ક્યારે હસ્તાક્ષર કરશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પ્રવાસન (ઈમિગ્રેશન)ને અસ્થાયી રીતે બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી 42,094 લોકોના મોત થઈ ગયા છે અને સાડા સાત લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. 

ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્વીટ કર્યું કે, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખીને અને અમારા મહાન અમેરિકાના નાગરિકોની નોકરીઓ બચાવવા માટે, હું સંયુક્ત રાષ્ટ્રમાં અસ્થાયી રીતે ઈમિગ્રેશનને બંધ કરવાના એક કાર્યકારી  આદેશ પર હસ્તાક્ષર કરીશ. જો કે તેઓ ક્યારે હસ્તાક્ષર કરશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ