ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે,નર્મદા ડેમમાં ઓછા પાણીને લીધે સિંચાઇનું પાણી નહી આપવા સરકારે નિર્ણય કર્યો છે જેના લીધે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકશે નહીં. ૧૫મી માર્ચ પછી કમાન્ડ એરિયામાં કેનાલોમાં સિંચાઇ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે નહીં.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે,નર્મદા ડેમમાં ઓછા પાણીને લીધે સિંચાઇનું પાણી નહી આપવા સરકારે નિર્ણય કર્યો છે જેના લીધે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકશે નહીં. ૧૫મી માર્ચ પછી કમાન્ડ એરિયામાં કેનાલોમાં સિંચાઇ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે નહીં.