ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ વરસાદ સાથે ધૂળની ડમરીઓનું ભયાવહ્ તોફાન ફૂંકાયું હતું. આ તોફાનમાં એક જ રાત્રિમાં ૧૧૦ લોકોના મૃત્યુ થયા હતા. આ તોફાનમાં લોકો સૂઈ ગયા હતા ત્યારે અનેક ઘરો, વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા હતા. ધૂળના તોફાનના કારણે વાહન અકસ્માતની પણ અનેક ઘટનાઓ બની હતી. આ દરમિયાન બંને રાજ્યમાં ૧૯૦થી વધુ ઢોરઢાંખરના પણ મૃત્યુ થયા હતા.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ વરસાદ સાથે ધૂળની ડમરીઓનું ભયાવહ્ તોફાન ફૂંકાયું હતું. આ તોફાનમાં એક જ રાત્રિમાં ૧૧૦ લોકોના મૃત્યુ થયા હતા. આ તોફાનમાં લોકો સૂઈ ગયા હતા ત્યારે અનેક ઘરો, વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા હતા. ધૂળના તોફાનના કારણે વાહન અકસ્માતની પણ અનેક ઘટનાઓ બની હતી. આ દરમિયાન બંને રાજ્યમાં ૧૯૦થી વધુ ઢોરઢાંખરના પણ મૃત્યુ થયા હતા.