-
મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં દલિતો અને મરાઠાઓ વચ્ચે ગઇકાલે શૌર્ય દિને ફાટી નિકળેલી હિંસાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હોવા અહેવાલ છે. મહારાષ્ટ્રના દલિતોના ટેકામાં ત્તર ગુજરાતના ડીસા તથા મહારાષ્ટ્રને અડીને આવેલા વાપી તેમજ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે આવા કોઇ બનાવો વધુ ના ફેલાય તેની ખાસ તાકીદ પોલીસ તંત્રને કરી હોવાથી સ્થાનિક પોલીસે તરત જ સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી.
-
મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં દલિતો અને મરાઠાઓ વચ્ચે ગઇકાલે શૌર્ય દિને ફાટી નિકળેલી હિંસાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હોવા અહેવાલ છે. મહારાષ્ટ્રના દલિતોના ટેકામાં ત્તર ગુજરાતના ડીસા તથા મહારાષ્ટ્રને અડીને આવેલા વાપી તેમજ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે આવા કોઇ બનાવો વધુ ના ફેલાય તેની ખાસ તાકીદ પોલીસ તંત્રને કરી હોવાથી સ્થાનિક પોલીસે તરત જ સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી.