ઇજિપ્તામાં શુક્રવારની નમાઝ દરમિયાન જ એક મસ્જિદમાં આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો અને સાથે ગોળીબાર પણ કર્યો હતો, જેને પગલે આ મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા ૨૩૫ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૨૫૦થી વધુ ઘવાયા છે. આ ઘટના ઇજિપ્તના ઉત્તર સિનાઇ પ્રાંતમાં સામે આવી હતી.
ઇજિપ્તામાં શુક્રવારની નમાઝ દરમિયાન જ એક મસ્જિદમાં આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો અને સાથે ગોળીબાર પણ કર્યો હતો, જેને પગલે આ મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા ૨૩૫ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૨૫૦થી વધુ ઘવાયા છે. આ ઘટના ઇજિપ્તના ઉત્તર સિનાઇ પ્રાંતમાં સામે આવી હતી.