અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે અમદાવાદની જામા મસ્જિદ સહિત અનેક મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરાશે. આવતીકાલે મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઇને એકબીજાને ઘરે જશે એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવશે. મહેમાનું સ્વાગત 'શિર-ખુર્મા' થી કરવામાં આવશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે અમદાવાદની જામા મસ્જિદ સહિત અનેક મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરાશે. આવતીકાલે મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઇને એકબીજાને ઘરે જશે એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવશે. મહેમાનું સ્વાગત 'શિર-ખુર્મા' થી કરવામાં આવશે.