તમિલનાડુ અને કેરળમાં ઓખી વાવાઝોડુ ત્રાટકતાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ થયું હતું. બંને રાજ્યોમાં ચાર ચાર એમ મળી આઠનાં મોત થયા હતા. કન્યાકુમારીથી દક્ષિણે સ્થિર થયેલું વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં બંને રાજ્યોમાં ભારે વરસાદ લાવશે તેવી ચેતવણી જાહેર કરાઇ હતી.
તમિલનાડુ અને કેરળમાં ઓખી વાવાઝોડુ ત્રાટકતાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ થયું હતું. બંને રાજ્યોમાં ચાર ચાર એમ મળી આઠનાં મોત થયા હતા. કન્યાકુમારીથી દક્ષિણે સ્થિર થયેલું વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં બંને રાજ્યોમાં ભારે વરસાદ લાવશે તેવી ચેતવણી જાહેર કરાઇ હતી.