Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટમાં મહાત્મા ગાંધીજીનું બાળપણ, કિશોરાવસ્થા વિતી છે, અહીં તેઓ ભણ્યા છે, જીવનના આદર્શોને તેઓએ અહીં અપનાવ્યા છે અને તેમના વિચારોનો મનપા તથા સરકારી કચેરીઓમાં અમલ સરળ,સસ્તુ,શક્ય હોવા છતાં તેમાં લક્ષ્ય નહીં દેતા નેતાઓ અને અફ્સરોએ ગાંધી મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય સ્તરનું ગાંધી મ્યુઝિયમ (સત્યપીઠ) બનાવવા કામ હાથ ધર્યું છે જેનો ખર્ચ હવે રૃ।.૨૨ કરોડને આંબી જશે. 

રાજકોટમાં મહાત્મા ગાંધીજીનું બાળપણ, કિશોરાવસ્થા વિતી છે, અહીં તેઓ ભણ્યા છે, જીવનના આદર્શોને તેઓએ અહીં અપનાવ્યા છે અને તેમના વિચારોનો મનપા તથા સરકારી કચેરીઓમાં અમલ સરળ,સસ્તુ,શક્ય હોવા છતાં તેમાં લક્ષ્ય નહીં દેતા નેતાઓ અને અફ્સરોએ ગાંધી મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય સ્તરનું ગાંધી મ્યુઝિયમ (સત્યપીઠ) બનાવવા કામ હાથ ધર્યું છે જેનો ખર્ચ હવે રૃ।.૨૨ કરોડને આંબી જશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ