Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારના વિવાદાસ્પદ ઘાસચારા કૌભાંડમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ અંતિમ ચુકાદાની આજે જાહેરાત કરનાર છે. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, જગન્નાથ મિશ્રા અને અન્ય 22 જણાં આ કેસમાં આરોપી છે. ચુકાદા સમયે કોર્ટમાં ઉપસ્થિર રહેવા  રાંચી આવી પહોંચેલા લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે રજી  અને આદર્શ કૌભાંડની જેમ જ ઘાસચારા કૌભાંડમાં ચુકાદો આવનાર છે.

બિહારના વિવાદાસ્પદ ઘાસચારા કૌભાંડમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ અંતિમ ચુકાદાની આજે જાહેરાત કરનાર છે. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, જગન્નાથ મિશ્રા અને અન્ય 22 જણાં આ કેસમાં આરોપી છે. ચુકાદા સમયે કોર્ટમાં ઉપસ્થિર રહેવા  રાંચી આવી પહોંચેલા લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે રજી  અને આદર્શ કૌભાંડની જેમ જ ઘાસચારા કૌભાંડમાં ચુકાદો આવનાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ