ગુજરાતના ૯ લાખ અને દેશભરના ૭૫ લાખથી વધુ ટ્રક ટ્રાન્સપોર્ટર્સ ૨૦મી જુલાઈથી અનિશ્ચિતકાલીન બંધ પાળશે. સરકાર સમક્ષ તેમણે મૂકેલી ૫ માગણીઓ અંગે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તેમણે ચક્કાજામ કરી દેવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના ૯ લાખ અને દેશભરના ૭૫ લાખથી વધુ ટ્રક ટ્રાન્સપોર્ટર્સ ૨૦મી જુલાઈથી અનિશ્ચિતકાલીન બંધ પાળશે. સરકાર સમક્ષ તેમણે મૂકેલી ૫ માગણીઓ અંગે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તેમણે ચક્કાજામ કરી દેવાનો નિર્ણય લીધો છે.