ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયા અંતર્ગત વડાપ્રધાન નરેનદ્ર મોદીએ આજે દમણમાં રૃા.૧ હજાર કરોડથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં દીવ-દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા અને દીવ-અમદાવાદ વચ્ચે વિમાન સેવાને ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે વડાપ્રધાને માછીમારોને આપવામાં આવતા ડિઝલ પરના ૧૦ ટકા વેટને નાબુદ કરવાની અને માછીમારોની મંડળીઓ વધુ અને સારી માછલીઓ મેળવી શકે તે માટે લાંબા અંતરની નવી બોટો માટે સબસીડીવાળી બેંકલોન આપવાની જાહેરાત કરી હતી.
ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયા અંતર્ગત વડાપ્રધાન નરેનદ્ર મોદીએ આજે દમણમાં રૃા.૧ હજાર કરોડથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં દીવ-દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા અને દીવ-અમદાવાદ વચ્ચે વિમાન સેવાને ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે વડાપ્રધાને માછીમારોને આપવામાં આવતા ડિઝલ પરના ૧૦ ટકા વેટને નાબુદ કરવાની અને માછીમારોની મંડળીઓ વધુ અને સારી માછલીઓ મેળવી શકે તે માટે લાંબા અંતરની નવી બોટો માટે સબસીડીવાળી બેંકલોન આપવાની જાહેરાત કરી હતી.