પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૯મી ડીસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેની પ્રચાર કામીગીરીનો આવતીકાલે ગુરૃવારે સાંજે પાંચ વાગ્યે અંત આવશે. એટલે કે રાજ્યભરમાં જાહેર સભાએ - રેલીઓ અને રોડ-શો સહિતના પ્રચારના પડઘમ બંધ થઇ જશે. ત્યાર બાદ ઉમેદવારો ઘરે-ઘરે જઇને ડોર ટુ ડોર પ્રચાર કરશે. જો કે આવતીકાલે પણ સાંજ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓની જાહેર સભા યોજાઇ જશે.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૯મી ડીસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેની પ્રચાર કામીગીરીનો આવતીકાલે ગુરૃવારે સાંજે પાંચ વાગ્યે અંત આવશે. એટલે કે રાજ્યભરમાં જાહેર સભાએ - રેલીઓ અને રોડ-શો સહિતના પ્રચારના પડઘમ બંધ થઇ જશે. ત્યાર બાદ ઉમેદવારો ઘરે-ઘરે જઇને ડોર ટુ ડોર પ્રચાર કરશે. જો કે આવતીકાલે પણ સાંજ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓની જાહેર સભા યોજાઇ જશે.