તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપને ધમરોળ્યા બાદ ચક્રવાત ઓખી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત ઓખી ૪ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચશે. ચોથી તારીખની મધરાત સુધીમાં દક્ષિણ ગુજરાતની ધરતીને સ્પર્શનારો ચક્રવાત ઓખી રવિવારે સવારે સાડા નવ કલાકે મુંબઈથી 880 કિમી અને સુરતથી 1,090 કિમી અરબી સમુદ્રમાં કેન્દ્રીય હતો. છેલ્લા 17 કલાકમાં ચક્રવાત ઓખી 17 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યો હતો.
તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપને ધમરોળ્યા બાદ ચક્રવાત ઓખી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત ઓખી ૪ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચશે. ચોથી તારીખની મધરાત સુધીમાં દક્ષિણ ગુજરાતની ધરતીને સ્પર્શનારો ચક્રવાત ઓખી રવિવારે સવારે સાડા નવ કલાકે મુંબઈથી 880 કિમી અને સુરતથી 1,090 કિમી અરબી સમુદ્રમાં કેન્દ્રીય હતો. છેલ્લા 17 કલાકમાં ચક્રવાત ઓખી 17 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યો હતો.