આસામના રહેતા નાગરીકોમાં કેટલા લોકો ભારતીય નાગરિકતા ધરાવે છે તેને લઇને એક નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ એનઆરસીનો અંતીમ ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેના આંકડાઓને લઇને ભારે હોબાળો મચી ગયો છે.
આસામના રહેતા નાગરીકોમાં કેટલા લોકો ભારતીય નાગરિકતા ધરાવે છે તેને લઇને એક નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ એનઆરસીનો અંતીમ ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેના આંકડાઓને લઇને ભારે હોબાળો મચી ગયો છે.