Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારનાં આરોગ્ય ખાતાએ નિર્ણય કર્યો છે કે, રોડ અકસ્માત પછી ઘવાયેલા લોકોને ૪૮ કલાક દરમિયાન ૫૦ હજાર સુધીની તાત્કાલીક સારવાર વિના મૂલ્યે અપાશે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના કે અન્ય દેશના નાગરીકનો પણ ગુજરાતમાં કોઈપણ સ્થળે અકસ્માત થશે તો તેવા લોકોને પણ તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર પૂરી પડાશે. ૫૦ હજાર સુધીના ખર્ચ માટે કોઈપણ જાતની આવક મર્યાદાને ધ્યાનમાં લેવાશે નહીં.

ગુજરાત સરકારનાં આરોગ્ય ખાતાએ નિર્ણય કર્યો છે કે, રોડ અકસ્માત પછી ઘવાયેલા લોકોને ૪૮ કલાક દરમિયાન ૫૦ હજાર સુધીની તાત્કાલીક સારવાર વિના મૂલ્યે અપાશે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના કે અન્ય દેશના નાગરીકનો પણ ગુજરાતમાં કોઈપણ સ્થળે અકસ્માત થશે તો તેવા લોકોને પણ તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર પૂરી પડાશે. ૫૦ હજાર સુધીના ખર્ચ માટે કોઈપણ જાતની આવક મર્યાદાને ધ્યાનમાં લેવાશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ