ગાંધીનગરમાં શુક્રવારથી ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટની શરૃઆત થઇ રહી છે. સમીટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નિતિન પટેલ દ્વારા કરવામાં આવનાર છે. ગ્લોબલ પાટીદાર સમીટમાં ૩૨ જેટલા દેશોમાંથી ૧૦ હજાર જેટલા પાટીદાર બીઝનેસમેન આ સમીટમાં ભાગ લેશે.
ગાંધીનગરમાં શુક્રવારથી ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટની શરૃઆત થઇ રહી છે. સમીટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નિતિન પટેલ દ્વારા કરવામાં આવનાર છે. ગ્લોબલ પાટીદાર સમીટમાં ૩૨ જેટલા દેશોમાંથી ૧૦ હજાર જેટલા પાટીદાર બીઝનેસમેન આ સમીટમાં ભાગ લેશે.