-
27 ફ્રેબ્રુઆરી 2002ના ગોધરા કાંડના ભાગેડુ પાંચ આરોપીઓ 2015-16માં પકડાયા બાદ તેમની સામે કેસ ચાલી જતાં કોર્ટે ઇમરાન શેરૂ અને ફારૂખ ઉર્ફે ભાણો એમ બે જણાને દાષિત જાહેર કર્યા હતા અને અન્ય 3 જણાને નિર્દોષ છરાવીને છોડી મૂક્યા હતાં. ગોધરા કાંડમાં ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટેનના એસ-6 નંબરના ડબ્બામાં 59 કારસેવકોને જીવતાં સળગાવી દેવાની જઘન્ય ઘટના બની હતી. જેમાં પાંચ આરોપીઓ ફરાર હતા અને 2015-16માં પકડાયા હતા.
-
27 ફ્રેબ્રુઆરી 2002ના ગોધરા કાંડના ભાગેડુ પાંચ આરોપીઓ 2015-16માં પકડાયા બાદ તેમની સામે કેસ ચાલી જતાં કોર્ટે ઇમરાન શેરૂ અને ફારૂખ ઉર્ફે ભાણો એમ બે જણાને દાષિત જાહેર કર્યા હતા અને અન્ય 3 જણાને નિર્દોષ છરાવીને છોડી મૂક્યા હતાં. ગોધરા કાંડમાં ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટેનના એસ-6 નંબરના ડબ્બામાં 59 કારસેવકોને જીવતાં સળગાવી દેવાની જઘન્ય ઘટના બની હતી. જેમાં પાંચ આરોપીઓ ફરાર હતા અને 2015-16માં પકડાયા હતા.