સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કૈરાના અને નૂરપૂર બેઠક ઉપર થયેલી પેટાચૂંટણીમાં બગડેલા ઈવીએમ અંગે ટોણો માર્યો હતો. અખિલેશે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, આ ચૂંટણી માટે સુરતથી વિશેષ રીતે ઈવીએમ મગાવવામાં આવ્યા હતા. લાગે છે કે, સુરત હવે કપડાં બનાવવાની સાથે સાથે સરકાર બનાવવાનું પણ કામ કરતું થઈ ગયું છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કૈરાના અને નૂરપૂર બેઠક ઉપર થયેલી પેટાચૂંટણીમાં બગડેલા ઈવીએમ અંગે ટોણો માર્યો હતો. અખિલેશે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, આ ચૂંટણી માટે સુરતથી વિશેષ રીતે ઈવીએમ મગાવવામાં આવ્યા હતા. લાગે છે કે, સુરત હવે કપડાં બનાવવાની સાથે સાથે સરકાર બનાવવાનું પણ કામ કરતું થઈ ગયું છે.