Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કૈરાના અને નૂરપૂર બેઠક ઉપર થયેલી પેટાચૂંટણીમાં બગડેલા ઈવીએમ અંગે ટોણો માર્યો હતો. અખિલેશે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, આ ચૂંટણી માટે સુરતથી વિશેષ રીતે ઈવીએમ મગાવવામાં આવ્યા હતા. લાગે છે કે, સુરત હવે કપડાં બનાવવાની સાથે સાથે સરકાર બનાવવાનું પણ કામ કરતું થઈ ગયું છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કૈરાના અને નૂરપૂર બેઠક ઉપર થયેલી પેટાચૂંટણીમાં બગડેલા ઈવીએમ અંગે ટોણો માર્યો હતો. અખિલેશે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, આ ચૂંટણી માટે સુરતથી વિશેષ રીતે ઈવીએમ મગાવવામાં આવ્યા હતા. લાગે છે કે, સુરત હવે કપડાં બનાવવાની સાથે સાથે સરકાર બનાવવાનું પણ કામ કરતું થઈ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ