Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના બંધ પડેલા એકમનો ફરીથી શરૂ કરવા માટે સરકાર ખાસ ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે. સરકારની આ સ્કીમ શરૂ કરવાથી વન ટાઇમ સેટલમેન્ટ, ડ્યૂટી ફ્રી ઇલક્ટ્રિસિટી, જીએસટીમાંથી મુક્તિ જેવા લાભ અપાશે. યુનિટો આ સ્કીમનો લાભ લેવા માગતા હોય તેઓ 10 સપ્ટેમ્બર પહેલા ઉદ્યોગ ભવનમાં અરજી કરવાની રહેશે.

સરકાર બંધ પડેલાં એમએસએમઈ અને મોટા ઉદ્યોગોને ફરી કાર્યરત કરવા માટે ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે. જાહેર કરેલી સ્કીમ મુજબ જે યુનિટોનું 50 ટકાથી વધારે મૂડીનું નુકસાન થયું હોય, બે વર્ષથી ઉત્પાદન સાથે જોડાયેલા હોય અને ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીનું લાઇસન્સ ધરાવતા હોય તેવા યુનિટોને સરકાર અનેક લાભો આપશે. રાજ્ય સરકારના બાકી લેણાંનું વનટાઇમ સેટેલમેન્ટ કરી શકશે, જેમાં વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ મળશે. ઇલેક્ટ્રિસિટી પર લાગતી ડ્યૂટીમાં આવનારાં પાંચ વર્ષ સુધી મુક્તિ આપવામાં આવશે.

 

રાજ્યના બંધ પડેલા એકમનો ફરીથી શરૂ કરવા માટે સરકાર ખાસ ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે. સરકારની આ સ્કીમ શરૂ કરવાથી વન ટાઇમ સેટલમેન્ટ, ડ્યૂટી ફ્રી ઇલક્ટ્રિસિટી, જીએસટીમાંથી મુક્તિ જેવા લાભ અપાશે. યુનિટો આ સ્કીમનો લાભ લેવા માગતા હોય તેઓ 10 સપ્ટેમ્બર પહેલા ઉદ્યોગ ભવનમાં અરજી કરવાની રહેશે.

સરકાર બંધ પડેલાં એમએસએમઈ અને મોટા ઉદ્યોગોને ફરી કાર્યરત કરવા માટે ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે. જાહેર કરેલી સ્કીમ મુજબ જે યુનિટોનું 50 ટકાથી વધારે મૂડીનું નુકસાન થયું હોય, બે વર્ષથી ઉત્પાદન સાથે જોડાયેલા હોય અને ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીનું લાઇસન્સ ધરાવતા હોય તેવા યુનિટોને સરકાર અનેક લાભો આપશે. રાજ્ય સરકારના બાકી લેણાંનું વનટાઇમ સેટેલમેન્ટ કરી શકશે, જેમાં વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ મળશે. ઇલેક્ટ્રિસિટી પર લાગતી ડ્યૂટીમાં આવનારાં પાંચ વર્ષ સુધી મુક્તિ આપવામાં આવશે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ