રમજાનના પવિત્ર મહિનામાં પણ કાશ્મીરમાં આતંકી હુમલાઓ ચાલુ રહ્યા છે. ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા એકપક્ષીય યુદ્ધવિરામની ઐસીતૈસી કરીને આતંકીઓ સીઝફાયરનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સોમવારે કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ દ્વારા આવો જ એક ગ્રેનેડ હુમલો કરાયો હતો જેમાં ૪ પોલીસ અને ૧૨ નાગરિકો સહિત કુલ ૧૬ને ઈજા થઈ હતી.
રમજાનના પવિત્ર મહિનામાં પણ કાશ્મીરમાં આતંકી હુમલાઓ ચાલુ રહ્યા છે. ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા એકપક્ષીય યુદ્ધવિરામની ઐસીતૈસી કરીને આતંકીઓ સીઝફાયરનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સોમવારે કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ દ્વારા આવો જ એક ગ્રેનેડ હુમલો કરાયો હતો જેમાં ૪ પોલીસ અને ૧૨ નાગરિકો સહિત કુલ ૧૬ને ઈજા થઈ હતી.