Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારી વચ્ચે હાલમાં તંત્ર એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની માર્કશીટ એટલે કે પ્રમાણપત્રકને સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે જ મોકલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઇ પણ વિદ્યાર્થીએ કોરોનાની મહામારીમાં સ્કૂલો પર માર્કશીટ લેવા નહીં જવું પડે. જો કે એ માટે વિદ્યાર્થીઓએ GSEBની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર માઈગ્રેશન પણ સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ એ માટે વિદ્યાર્થીઓએ (GSEB) બોર્ડની વેબસાઈટ પર જઈને આ બંને વસ્તુઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોરોનામાં વિદ્યાર્થીઓ ભેગા ન થાય તે માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

કોરોના મહામારી વચ્ચે હાલમાં તંત્ર એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની માર્કશીટ એટલે કે પ્રમાણપત્રકને સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે જ મોકલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઇ પણ વિદ્યાર્થીએ કોરોનાની મહામારીમાં સ્કૂલો પર માર્કશીટ લેવા નહીં જવું પડે. જો કે એ માટે વિદ્યાર્થીઓએ GSEBની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર માઈગ્રેશન પણ સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ એ માટે વિદ્યાર્થીઓએ (GSEB) બોર્ડની વેબસાઈટ પર જઈને આ બંને વસ્તુઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોરોનામાં વિદ્યાર્થીઓ ભેગા ન થાય તે માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ