મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9મી ચિંતન શિબિરનો આજે પ્રારંભ કરાવી રાજ્યના નીતિ નિર્ધારક અને અમલીકરણ અધિકારીઓ મંત્રીઓને ટીમ ગુજરાત તરીકે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કલેક્ટિવ ડિસિઝન અને કલેક્ટિવ વર્ક કલ્ચરથી કાર્યરત થવા આહવાન કર્યું છે. તેમણે કહ્યુકે આ ત્રિદિવસીય શિબિર ગુજરાતની વહીવટી કાર્યસંસ્કૃતિ અને પ્રજા કલ્યાણ વિકાસ કામોને નવી દિશા આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ સચિવો થી લઇ પ્રોબેશનરી સનદી અધિકારીઓ સહિત 220 શિબિરાર્થીઓ આ શિબિરમાં જોડાયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9મી ચિંતન શિબિરનો આજે પ્રારંભ કરાવી રાજ્યના નીતિ નિર્ધારક અને અમલીકરણ અધિકારીઓ મંત્રીઓને ટીમ ગુજરાત તરીકે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કલેક્ટિવ ડિસિઝન અને કલેક્ટિવ વર્ક કલ્ચરથી કાર્યરત થવા આહવાન કર્યું છે. તેમણે કહ્યુકે આ ત્રિદિવસીય શિબિર ગુજરાતની વહીવટી કાર્યસંસ્કૃતિ અને પ્રજા કલ્યાણ વિકાસ કામોને નવી દિશા આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ સચિવો થી લઇ પ્રોબેશનરી સનદી અધિકારીઓ સહિત 220 શિબિરાર્થીઓ આ શિબિરમાં જોડાયા છે.