Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજૂનામું આપે છે તેવી અફવાઓ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઇને ગૃહ વિભાગે આવી અફવાઓ અંગે તપાસ કરવા સાયબર ક્રાઈમને તપાસ સોંપી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારને અસ્થિર કરવાનો કારસો પણ હોઈ શકે તેમ છે. ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ