-
ગુજરાત સરકારે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ઉંચી ફી પર નિયંત્રણ માટે બનાવેલા ફી નિયમન કાયદા સામે શાળા સંચાલકો હાઇકોર્ટમાં હારી જતાં અને તેઓ આ અંગે સુપ્રિમ કોર્ટમાં જાય તેમ હોવાથી તેમને એક તરફી સ્ટે ના મળે તે માટે અને ગુજરાત સરકારને સાંભળ્યા બાદ જ કોર્ટ યોગ્ય કાર્યવાહી તે માટે સુપ્રિમમાં આજે કેવિયેટ અરજી દાખલ કરી છે. વાલીઓ દ્વારા તેને આવકાર મળી રહ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવિયેટ દાખલ થઇ હોવાનું જાહેર કર્યું હતું.
-
ગુજરાત સરકારે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ઉંચી ફી પર નિયંત્રણ માટે બનાવેલા ફી નિયમન કાયદા સામે શાળા સંચાલકો હાઇકોર્ટમાં હારી જતાં અને તેઓ આ અંગે સુપ્રિમ કોર્ટમાં જાય તેમ હોવાથી તેમને એક તરફી સ્ટે ના મળે તે માટે અને ગુજરાત સરકારને સાંભળ્યા બાદ જ કોર્ટ યોગ્ય કાર્યવાહી તે માટે સુપ્રિમમાં આજે કેવિયેટ અરજી દાખલ કરી છે. વાલીઓ દ્વારા તેને આવકાર મળી રહ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવિયેટ દાખલ થઇ હોવાનું જાહેર કર્યું હતું.