Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મહત્તવનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે, ગુજરાતમાં (Gujarat) અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં ખેડૂતો (Gujarat farmer) માટે 546 કરોડનું પેકેજ (package for Gujarat farmers) જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
 

આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મહત્તવનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે, ગુજરાતમાં (Gujarat) અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં ખેડૂતો (Gujarat farmer) માટે 546 કરોડનું પેકેજ (package for Gujarat farmers) જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ