-
ગુજરાતમાં વરસાદ ખેંચાતા કચ્છમાં ધરા અને પશુધન અને લોકોને જળ સંક્ટમાંથી ઉગારવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના ટપ્પર ડેમને તાકીદે નર્મદાના નીરથી ભરવાના આદેશો આપ્યાં છે. રાજ્યના 44 તાલુકામં ઓછો વરસાદ થયો છે.
-
ગુજરાતમાં વરસાદ ખેંચાતા કચ્છમાં ધરા અને પશુધન અને લોકોને જળ સંક્ટમાંથી ઉગારવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના ટપ્પર ડેમને તાકીદે નર્મદાના નીરથી ભરવાના આદેશો આપ્યાં છે. રાજ્યના 44 તાલુકામં ઓછો વરસાદ થયો છે.