ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે રોજગારી અને શિક્ષણ માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગે ગાંધીનગર ખાતે જાહેરાત કરવામાં આવી હતી. બિન અનામત વર્ગની મહિલાઓ માટે ઓછા વ્યાજે લોનની પણ જાહેરાત કરવામાં આવી છે.
જાણો શું થઈ છે જાહેરાત...
બિનઅનામત વર્ગના છાત્રોને ભોજન બિલમાં મહિને 1200 રૂપિયાની સહાય
ગુજકેટ-નીટ અને જી જેવી પરિક્ષા માટે કોચિંગ ફી તરીકે વર્ષે 20 હજારની સહાય અપાશે
બિન અનામત વર્ગના તેજસ્વી છાત્રોને ટ્યુશન માટે પ્રતિ વર્ષ 15 હજારની સહાય મળશે
• મેડિકલ-ડેન્ટલ વગેરે. અભ્યાસ માટે 10 લાખની ટ્યુશન ફી સરકાર આપશે
• 4 ટકાના સાદા વ્યાજે ટ્યુશન ફી સરકાર આપશે
• વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની લોન નિગમ આપશે
• યુપીએસસી-જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે 20 હજાર રૂપિયાની સહાય મળશે
• સ્વરોજગારી માટે 10 લાખ સુધીની ઓછા વ્યાજની લોન મળશે
• દવાખાનું-ઓફિસ, લેબોરેટરી ખોલવા માટે રુ. 10 લાખ સુધીની બેંક લોન પર 5 ટકાની રાહત
ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે રોજગારી અને શિક્ષણ માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગે ગાંધીનગર ખાતે જાહેરાત કરવામાં આવી હતી. બિન અનામત વર્ગની મહિલાઓ માટે ઓછા વ્યાજે લોનની પણ જાહેરાત કરવામાં આવી છે.
જાણો શું થઈ છે જાહેરાત...
બિનઅનામત વર્ગના છાત્રોને ભોજન બિલમાં મહિને 1200 રૂપિયાની સહાય
ગુજકેટ-નીટ અને જી જેવી પરિક્ષા માટે કોચિંગ ફી તરીકે વર્ષે 20 હજારની સહાય અપાશે
બિન અનામત વર્ગના તેજસ્વી છાત્રોને ટ્યુશન માટે પ્રતિ વર્ષ 15 હજારની સહાય મળશે
• મેડિકલ-ડેન્ટલ વગેરે. અભ્યાસ માટે 10 લાખની ટ્યુશન ફી સરકાર આપશે
• 4 ટકાના સાદા વ્યાજે ટ્યુશન ફી સરકાર આપશે
• વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની લોન નિગમ આપશે
• યુપીએસસી-જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે 20 હજાર રૂપિયાની સહાય મળશે
• સ્વરોજગારી માટે 10 લાખ સુધીની ઓછા વ્યાજની લોન મળશે
• દવાખાનું-ઓફિસ, લેબોરેટરી ખોલવા માટે રુ. 10 લાખ સુધીની બેંક લોન પર 5 ટકાની રાહત