ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 687 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 340 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 24941 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 18 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 10, સુરતમાં 5, ખેડામાં 2 અને પંચમહાલ જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1906 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1467ના મોત થયા છે. રાજ્યના કુલ 34686 કેસ પૈકી 21543 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે. 7778 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 204
સુરત 204
વડોદરા 62
જૂનાગઢ 26
ભાવનગર 21
ગાંધીનગર 16
ખેડા 14
સુરેન્દ્રનગર 14
પંચમહાલ 13
જામનગર 13
ભરૂચ 13
પાટણ 11
રાજકોટ 10
આણંદ 9
બનાસકાંઠા 8
મહીસાગર 7
વલસાડ 6
નવસારી 6
મહેસાણા 5
સાબરકાંઠા 5
કચ્છ 5
નર્મદા 3
તાપી 3
બોટાદ 2
મોરબી 2
અરવલ્લી 1
ગીર સોમનાથ 1
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1
પોરબંદર 1
કુલ 687
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 687 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 340 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 24941 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 18 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 10, સુરતમાં 5, ખેડામાં 2 અને પંચમહાલ જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1906 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1467ના મોત થયા છે. રાજ્યના કુલ 34686 કેસ પૈકી 21543 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 7839 એક્ટિવ કેસ છે. 7778 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 204
સુરત 204
વડોદરા 62
જૂનાગઢ 26
ભાવનગર 21
ગાંધીનગર 16
ખેડા 14
સુરેન્દ્રનગર 14
પંચમહાલ 13
જામનગર 13
ભરૂચ 13
પાટણ 11
રાજકોટ 10
આણંદ 9
બનાસકાંઠા 8
મહીસાગર 7
વલસાડ 6
નવસારી 6
મહેસાણા 5
સાબરકાંઠા 5
કચ્છ 5
નર્મદા 3
તાપી 3
બોટાદ 2
મોરબી 2
અરવલ્લી 1
ગીર સોમનાથ 1
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1
પોરબંદર 1
કુલ 687