-
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 22મીએ એવી જાહેરાત કરી કે ગુજરાતમાં ચૂંટણી સમયે અને લોકોની ખાસ કરીને રાજપૂત-ક્ષત્રિય સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને બોલીવુડની ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ મૂકવાનો સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ કેટલાક યુવાનો દ્વારા ફટાકડાં ફોડીને તેને આવકાર અપાયો હતો.
-
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 22મીએ એવી જાહેરાત કરી કે ગુજરાતમાં ચૂંટણી સમયે અને લોકોની ખાસ કરીને રાજપૂત-ક્ષત્રિય સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને બોલીવુડની ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ મૂકવાનો સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ કેટલાક યુવાનો દ્વારા ફટાકડાં ફોડીને તેને આવકાર અપાયો હતો.