Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિંદુઓના આરાધ્ય દેવ હનુમાનને પહેલાં જાતિ સાથે અને હવે ધર્મ સાથે જોડવામાં આવ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજીને દલિત તરીકે ઓળખાવ્યાના દિવસો બાદ હવે ભાજપ એમએલસી બુક્કલ નવાબે હિંદુઓના આરાધ્ય દેવ હનુમાન અંગે એક વાંધાજનક ટિપ્પણી કરી છે. બુક્કલ નવાબે હનુમાનજીને મુસલમાન ગણાવતાં કહ્યું કે હનુમાનજીને નામે અમારા ધર્મનાં લોકોનાં નામો રખાય છે.
 

હિંદુઓના આરાધ્ય દેવ હનુમાનને પહેલાં જાતિ સાથે અને હવે ધર્મ સાથે જોડવામાં આવ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજીને દલિત તરીકે ઓળખાવ્યાના દિવસો બાદ હવે ભાજપ એમએલસી બુક્કલ નવાબે હિંદુઓના આરાધ્ય દેવ હનુમાન અંગે એક વાંધાજનક ટિપ્પણી કરી છે. બુક્કલ નવાબે હનુમાનજીને મુસલમાન ગણાવતાં કહ્યું કે હનુમાનજીને નામે અમારા ધર્મનાં લોકોનાં નામો રખાય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ