અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટી જાહેર કરાયા બાદ તેના વધી ગયેલા વૈશ્વિક મહત્વને જોતા રેલવે તંત્ર દ્વારા પણ અમદાવાદ રેલવે સ્ટેશનને આ શહેરને અનુરૃપ હેરીટેજ લુક આપવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં સમગ્ર રેલવે સ્ટેશનને હેરીટેજ લુકમાં ફેરવી મુસાફરોને શહેરના વારસાથી પરિચિત કરાવાશે. આ કામગીરી આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટી જાહેર કરાયા બાદ તેના વધી ગયેલા વૈશ્વિક મહત્વને જોતા રેલવે તંત્ર દ્વારા પણ અમદાવાદ રેલવે સ્ટેશનને આ શહેરને અનુરૃપ હેરીટેજ લુક આપવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં સમગ્ર રેલવે સ્ટેશનને હેરીટેજ લુકમાં ફેરવી મુસાફરોને શહેરના વારસાથી પરિચિત કરાવાશે. આ કામગીરી આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.