Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએનબી કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંનો એક મેહુલ ચોક્સીએ ફરી એક વખત સીબીઆઇને ભારત પરત આવવાની ના પાડી દીધી છે. મેહુલે મંગળવારે સીબીઆઇને પત્ર લખીને કહ્યું હતું કે, હું વિદેશમાં મારો બિઝનેસ જમાવવાના પ્રયાસમાં છું. ભારત પરત ફરવું શક્ય નથી.  મેહુલ ચોક્સી અને તેનો ભાણિયો નીરવ ચોક્સી ૧૨,૬૭૨ કરોડના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ