કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનની મુશ્કેલીઓની વાત કરતા મુખ્યમંત્રી એચ. ડી. કુમારાસ્વામી ભાવુક થઇને રડી પડયા હતા. કુમારાસ્વામીએ કહ્યું હતું કે, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેના સર્વોચ્ચ પદે બિરાજીને હું ખુશ નથી. ભગવાન શિવ ઝેર પીતા હતા તેમ મારે દુ:ખ ગળી જવું પડે છે.
કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનની મુશ્કેલીઓની વાત કરતા મુખ્યમંત્રી એચ. ડી. કુમારાસ્વામી ભાવુક થઇને રડી પડયા હતા. કુમારાસ્વામીએ કહ્યું હતું કે, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેના સર્વોચ્ચ પદે બિરાજીને હું ખુશ નથી. ભગવાન શિવ ઝેર પીતા હતા તેમ મારે દુ:ખ ગળી જવું પડે છે.