-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી પર હેલિકોપ્ટર ખરીદ કાંડ અંગે કરેલા ગંભીર આરોપોના રાજકીય જવાબમાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ વારે વારે સરદાર પટેલના નામની દુહાઇ દઇને કોંગ્રેસને બદનામ કરે છે પણ જો આજે સરદાર પટેલ જીવતા હોત અને મોદી-શાહની હરકતો તથા જે ભાષામાં તેઓ બન્ને વાત કરી રહ્યાં છે તે જોઇને સરદાર પટલે બન્ને નેતાઓને જેલમાં નાંખા દીધા હોત અને ચક્કી પીસી રહ્યાં હોત..! આ અગાઉ મોદીએ જયપુરની રેલીમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં આખરે એ કઇ વિધવા છે કે જેની પાસે રૂપિયા પહોંચતા હતા.
-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી પર હેલિકોપ્ટર ખરીદ કાંડ અંગે કરેલા ગંભીર આરોપોના રાજકીય જવાબમાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ વારે વારે સરદાર પટેલના નામની દુહાઇ દઇને કોંગ્રેસને બદનામ કરે છે પણ જો આજે સરદાર પટેલ જીવતા હોત અને મોદી-શાહની હરકતો તથા જે ભાષામાં તેઓ બન્ને વાત કરી રહ્યાં છે તે જોઇને સરદાર પટલે બન્ને નેતાઓને જેલમાં નાંખા દીધા હોત અને ચક્કી પીસી રહ્યાં હોત..! આ અગાઉ મોદીએ જયપુરની રેલીમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં આખરે એ કઇ વિધવા છે કે જેની પાસે રૂપિયા પહોંચતા હતા.