મોટા ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોનાં ફુલેકાં ફેરવવાની સિઝન મધ્યે સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી કે, એપ્રિલ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૭ વચ્ચેના ૩ વર્ષના ગાળામાં સરકારી બેન્કોએ રૂપિયા ૨.૪૧ લાખ કરોડની લોન માંડી વાળી હતી. કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલાએ સંસદમાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
મોટા ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોનાં ફુલેકાં ફેરવવાની સિઝન મધ્યે સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી કે, એપ્રિલ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૭ વચ્ચેના ૩ વર્ષના ગાળામાં સરકારી બેન્કોએ રૂપિયા ૨.૪૧ લાખ કરોડની લોન માંડી વાળી હતી. કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલાએ સંસદમાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.