કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24મીએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીના આ સંભવિત કાર્યક્રમમાં 24મીએ સવારે પોરબંદર ખાતે માછીમાર સમુદાય સાથે વાર્તાલાપ કરશે, એ પછી રાહુલ સાણંદના નાની દેવલી ગામે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેશે. તે પછી રાહુલ ગાંધીનો અમદાવાદમાં રોડ શો યોજવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24મીએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીના આ સંભવિત કાર્યક્રમમાં 24મીએ સવારે પોરબંદર ખાતે માછીમાર સમુદાય સાથે વાર્તાલાપ કરશે, એ પછી રાહુલ સાણંદના નાની દેવલી ગામે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેશે. તે પછી રાહુલ ગાંધીનો અમદાવાદમાં રોડ શો યોજવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.