વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્લીની AIIMS હોસ્પિટલમાં અનેક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તે દરમિયાન PM મોદીએ પોતાના ભાષણમાં સરકાર દ્વારા હેલ્થકેરમાં કરવામા આવતા કામના વખાણ પણ કર્યા હતાં પરંતુ વડાપ્રધાન ફરી એક વખત આંકડાની માયાજાળમાં અટવાઈ પડ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્લીની AIIMS હોસ્પિટલમાં અનેક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તે દરમિયાન PM મોદીએ પોતાના ભાષણમાં સરકાર દ્વારા હેલ્થકેરમાં કરવામા આવતા કામના વખાણ પણ કર્યા હતાં પરંતુ વડાપ્રધાન ફરી એક વખત આંકડાની માયાજાળમાં અટવાઈ પડ્યા હતાં.