ચૂંટણી રાજ્ય કર્ણાટકમા કોંગ્રેસ સકારે એક મોટુ પાસુ ફેંક્યું છે, અહીં વર્ષોથી પોતાને અલગ ધર્મની ઓળખ આપવાની માગણી કરી રહેલ લિંગાયત સમુદાયને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી લિંગાયત સંપ્રદાયને અલગ ધર્મનો દરજ્જો આપવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કર્ણાટકના કાયદા પ્રધાન ટી.બી. જયચંદ્રએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ કોમ્યુનિટીને અલગ ધર્મની ઓળખ આપી લઘુમતીનો દરજ્જો આપવો કે કેમ તે નક્કી કરવા માટે કમીટીની રચના કરી હતી.
ચૂંટણી રાજ્ય કર્ણાટકમા કોંગ્રેસ સકારે એક મોટુ પાસુ ફેંક્યું છે, અહીં વર્ષોથી પોતાને અલગ ધર્મની ઓળખ આપવાની માગણી કરી રહેલ લિંગાયત સમુદાયને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી લિંગાયત સંપ્રદાયને અલગ ધર્મનો દરજ્જો આપવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કર્ણાટકના કાયદા પ્રધાન ટી.બી. જયચંદ્રએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ કોમ્યુનિટીને અલગ ધર્મની ઓળખ આપી લઘુમતીનો દરજ્જો આપવો કે કેમ તે નક્કી કરવા માટે કમીટીની રચના કરી હતી.