દેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદને પગલે અરૃણાચલમાં ભૂસ્ખલનમાં ચારનાં મોત થયા હતા અને અમરનાથ યાત્રામાં પણ અડચણ ઉભી થઇ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અમરનાથ યાત્રાની ત્રીજી બેચ વારંવાર રોકવી પડી હતી. રસ્તો સાફ થયા બાદ આગળ વધી હતી.
દેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદને પગલે અરૃણાચલમાં ભૂસ્ખલનમાં ચારનાં મોત થયા હતા અને અમરનાથ યાત્રામાં પણ અડચણ ઉભી થઇ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અમરનાથ યાત્રાની ત્રીજી બેચ વારંવાર રોકવી પડી હતી. રસ્તો સાફ થયા બાદ આગળ વધી હતી.