સરકારી નોકરીમાં એસસી, એસટી વર્ગને પ્રમોશન મુદ્દે હાલ વચગાળાનો આદેશ આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો તેની વિરુદ્ધ હાલ વચગાળાનો આ આદેશ આપવાની ના પાડી દીધી છે. જોકે સાથે આ મામલો હવે સાત જજોની બંધારણીય બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે.
જે આગામી ઓગસ્ટ માસમાં સુનાવણી કરે તેવી શક્યતાઓ છે. એટલે કે સુપ્રીમ કોર્ટે એસસી, એસટીને સરકારી નોકરીયોમાં પ્રમોશનમાં રિઝર્વેશન આપવાની હાલ ના પાડી દીધી છે.
સરકારી નોકરીમાં એસસી, એસટી વર્ગને પ્રમોશન મુદ્દે હાલ વચગાળાનો આદેશ આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો તેની વિરુદ્ધ હાલ વચગાળાનો આ આદેશ આપવાની ના પાડી દીધી છે. જોકે સાથે આ મામલો હવે સાત જજોની બંધારણીય બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે.
જે આગામી ઓગસ્ટ માસમાં સુનાવણી કરે તેવી શક્યતાઓ છે. એટલે કે સુપ્રીમ કોર્ટે એસસી, એસટીને સરકારી નોકરીયોમાં પ્રમોશનમાં રિઝર્વેશન આપવાની હાલ ના પાડી દીધી છે.