ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ છ દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનલોજી, પેટ્રોલિયમ સહિતના ૯ કરારો થયા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે ભારત-ઈઝરાયેલ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, ફિલ્મ, ગેસ, પેટ્રોલિયમ, મેડિસિન વગેરેને લગતા કુલ ૯ મહત્વના કરારો થયા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ છ દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનલોજી, પેટ્રોલિયમ સહિતના ૯ કરારો થયા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે ભારત-ઈઝરાયેલ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, ફિલ્મ, ગેસ, પેટ્રોલિયમ, મેડિસિન વગેરેને લગતા કુલ ૯ મહત્વના કરારો થયા હતા.