Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતનું અર્થતંત્ર ૨૦૧૬-૧૭માં મંદ પડયું હતું અને ૨૦૧૫-૧૬માં ભારતનો જીડીપી ગ્રોથરેટ ૮ ટકાથી ઘટીને પછીનાં વર્ષે ૭.૧ ટકા રહ્યો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં  જણાવ્યું હતું કે, નીચા આર્થિક દરને કારણે દ્યોગિક સેક્ટરમાં તેમજ ર્સિવસિસ સેક્ટરમાં વિકાસદર નીચો રહ્યો હતો, જેમાં સ્ટ્રક્ચરલ, બાહ્ય પરિબળો, નાણાકીય તેમજ રાજકોષીય પરિબળો જવાબદાર હતાં. આને કારણે કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓનાં બેલેન્સશીટ પર બોજ પડયો હતો અને ઉદ્યોગક્ષેત્રે ધિરાણમાં ઘટાડો થયો હતો. આને કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી હતી.
 

ભારતનું અર્થતંત્ર ૨૦૧૬-૧૭માં મંદ પડયું હતું અને ૨૦૧૫-૧૬માં ભારતનો જીડીપી ગ્રોથરેટ ૮ ટકાથી ઘટીને પછીનાં વર્ષે ૭.૧ ટકા રહ્યો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં  જણાવ્યું હતું કે, નીચા આર્થિક દરને કારણે દ્યોગિક સેક્ટરમાં તેમજ ર્સિવસિસ સેક્ટરમાં વિકાસદર નીચો રહ્યો હતો, જેમાં સ્ટ્રક્ચરલ, બાહ્ય પરિબળો, નાણાકીય તેમજ રાજકોષીય પરિબળો જવાબદાર હતાં. આને કારણે કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓનાં બેલેન્સશીટ પર બોજ પડયો હતો અને ઉદ્યોગક્ષેત્રે ધિરાણમાં ઘટાડો થયો હતો. આને કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ