Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત કેરળના પૂરગ્રસ્તો માટે વિદેશની કોઈ પણ સહાય સ્વીકારશે નહીં. કેન્દ્રે વિશ્વના ઘણા દેશોને આ પ્રકારનો સંદેશ આપી દીધો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. કેરળમાં પોતાની સરકાર નહીં હોવાને કારણે કેન્દ્ર સરકાર કિન્નાખોરી દાખવી ટેકનિકલ બહાના કાઢી કેરળના લોકો માટે વિદેશી મદદ મળતી રોકવા કોશિષ કરે છે. ગુજરાતમાં ભૂકંપ દરમિયાન વિદેશોમાંથી ભરપુર સહાય લેવામાં આવી હતી.
 

ભારત કેરળના પૂરગ્રસ્તો માટે વિદેશની કોઈ પણ સહાય સ્વીકારશે નહીં. કેન્દ્રે વિશ્વના ઘણા દેશોને આ પ્રકારનો સંદેશ આપી દીધો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. કેરળમાં પોતાની સરકાર નહીં હોવાને કારણે કેન્દ્ર સરકાર કિન્નાખોરી દાખવી ટેકનિકલ બહાના કાઢી કેરળના લોકો માટે વિદેશી મદદ મળતી રોકવા કોશિષ કરે છે. ગુજરાતમાં ભૂકંપ દરમિયાન વિદેશોમાંથી ભરપુર સહાય લેવામાં આવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ