Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મેઘાલય સરકાર દ્વારા એક વ્યક્તિને ડોમિસાઇલ ર્સિટફિકેટ આપવાનો ઇનકાર કરવાના મામલામાં આપેલા ચુકાદામાં જસ્ટિસ એસ. આર. સેને જણાવ્યું હતું કે, ભારતને ભાગલા સમયે જ હિંદુ રાષ્ટ્ર જાહેર કરી દેવો જોઈતો હતો. આઝાદી આપતી વખતે અખંડ ભારતના ભાગલા ધર્મના આધારે કરાયા હોવાથી પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો હતો, તેથી ભારતે પણ પોતાને હિંદુ દેશ જાહેર કરી દેવો જોઈતો હતો.
 

મેઘાલય સરકાર દ્વારા એક વ્યક્તિને ડોમિસાઇલ ર્સિટફિકેટ આપવાનો ઇનકાર કરવાના મામલામાં આપેલા ચુકાદામાં જસ્ટિસ એસ. આર. સેને જણાવ્યું હતું કે, ભારતને ભાગલા સમયે જ હિંદુ રાષ્ટ્ર જાહેર કરી દેવો જોઈતો હતો. આઝાદી આપતી વખતે અખંડ ભારતના ભાગલા ધર્મના આધારે કરાયા હોવાથી પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો હતો, તેથી ભારતે પણ પોતાને હિંદુ દેશ જાહેર કરી દેવો જોઈતો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ