Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી અને ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગ વચ્ચે આજે ઓનલાઈન સંવાદ થયો હતો.
જેમાં મુકેશ અંબાણીએ આગાહી કરી હતી કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનુ એક હશે.ભારતમાં જેટલા પરિવારો છે તેમાંથી 50 ટકા મધ્યમવર્ગીય છે અને તેમાં દર વર્ષે ત્રણ થી ચાર ટકાનો વધારો થઈ રહ્યો છે.મારો વિશ્વાસ છે કે, આગામી 20 વર્ષમાં ભારતની ઈકોનોમી વિશ્વની ટોચની ત્રણ ઈકોનોમી પૈકીની એક હશે.
 

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી અને ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગ વચ્ચે આજે ઓનલાઈન સંવાદ થયો હતો.
જેમાં મુકેશ અંબાણીએ આગાહી કરી હતી કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનુ એક હશે.ભારતમાં જેટલા પરિવારો છે તેમાંથી 50 ટકા મધ્યમવર્ગીય છે અને તેમાં દર વર્ષે ત્રણ થી ચાર ટકાનો વધારો થઈ રહ્યો છે.મારો વિશ્વાસ છે કે, આગામી 20 વર્ષમાં ભારતની ઈકોનોમી વિશ્વની ટોચની ત્રણ ઈકોનોમી પૈકીની એક હશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ