Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એલએસી ખાતેથી સેના પાછી ખેંચવામાં આડોડાઇ કરી રહેલા ચીન સાથે વધી રહેલો તણાવ ઘટવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી તેથી ભારત ચીન સાથેની એલએસી પર વધારાના ૩૫,૦૦૦ જવાન તહેનાત કરશે. મીડિયા સાથે વાત નહીં કરી શકતા હોવાના નિયમનો હવાલો આપી નામ નહીં આપવાની શરતે ભારત સરકારના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૩,૪૮૮ કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર વધારાના ૩૫,૦૦૦ જવાનો તહેનાત કરવાથી ચીન સામે પ્રવર્તી રહેલા તણાવમાં યથાસ્થિતિ બદલાઇ જશે. 
 

એલએસી ખાતેથી સેના પાછી ખેંચવામાં આડોડાઇ કરી રહેલા ચીન સાથે વધી રહેલો તણાવ ઘટવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી તેથી ભારત ચીન સાથેની એલએસી પર વધારાના ૩૫,૦૦૦ જવાન તહેનાત કરશે. મીડિયા સાથે વાત નહીં કરી શકતા હોવાના નિયમનો હવાલો આપી નામ નહીં આપવાની શરતે ભારત સરકારના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૩,૪૮૮ કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર વધારાના ૩૫,૦૦૦ જવાનો તહેનાત કરવાથી ચીન સામે પ્રવર્તી રહેલા તણાવમાં યથાસ્થિતિ બદલાઇ જશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ