ભારતમાં જન્મેલા અને મેસાચ્યુસેટ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર અભિજિત બેનરજીને ૨૦૧૯નો ઇકોનોમિક્સનો નોબેલ જાહેર થયો છે. તેમની સાથે જ પ્રોફેસર તરીકે કામ કરતા તેમના પત્ની એસ્થર ડુફ્લો તથા હાર્વર્ડ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના પ્રોફેસર માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે આ નોબેલ એનાયત થયો છે. મહત્ત્વની વાત એ છે કે, ૨૧ વર્ષ પછી કોઈ મૂળ ભારતીયને ઇકોનોમિક્સનો નોબેલ એનાયત થયો છે. આ પહેલાં ૧૯૯૮માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં રહેલા ભારતીય મૂળનાઇકોનોમિક્સના પ્રોફેસર અમર્ત્ય સેનને નોબેલ એનાયત થયો હતો.
ભારતમાં જન્મેલા અને મેસાચ્યુસેટ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર અભિજિત બેનરજીને ૨૦૧૯નો ઇકોનોમિક્સનો નોબેલ જાહેર થયો છે. તેમની સાથે જ પ્રોફેસર તરીકે કામ કરતા તેમના પત્ની એસ્થર ડુફ્લો તથા હાર્વર્ડ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના પ્રોફેસર માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે આ નોબેલ એનાયત થયો છે. મહત્ત્વની વાત એ છે કે, ૨૧ વર્ષ પછી કોઈ મૂળ ભારતીયને ઇકોનોમિક્સનો નોબેલ એનાયત થયો છે. આ પહેલાં ૧૯૯૮માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં રહેલા ભારતીય મૂળનાઇકોનોમિક્સના પ્રોફેસર અમર્ત્ય સેનને નોબેલ એનાયત થયો હતો.